ખુબ
જ ટૂંકુ આયુષ્ય છતાં ચિરંજીવ અસ્તિત્વ હોય છે પુષ્પનું. તેનો એક માત્ર
નાનો સંપર્ક પણ અવિસ્મરણીય હોય છે. કારણ ખબર છે? નિષ્કામ કર્મ એના જીવનનો
સિધ્ધાંત છે. નિસ્વાર્થ સમર્પણ,ફોરમનું પ્રસરણ એના જીવનનું લક્ષણ છે.
ઋજુતા,સૌંદર્ય, સ્નેહ અને સ્મિત એના જીવનની વિશષતા છે. માનવ અસ્તિત્વ માટે આમનું કશું જ અશક્ય નથી.
તેનો પર્યાય ન બની શકાય તે અફસોસની વાત છે, દ્ર્ષ્ટાંત ન બની શકાય તે ખુંચે તેવી વાત છે, પરંતુ... પ્રેરીત ન થઇએ એ તો બહુ જ અઘરું કહેવાય. પ્રેરણાનો એક અંશ, અંતિમ શબ્દ "સ્મિત" તો અત્યારે પણ આવિસ્કૃત થઇ રહ્યો છે પરાકાષ્ટા. નિષ્કામ કર્મ સુધી પહોંચવું જોઇએ.
મુક્યું છે વિચાર કિરણ એક વહેતું
પ્રસરશે તોય જીવન સમૃધ્ધ બનશે.
તેનો પર્યાય ન બની શકાય તે અફસોસની વાત છે, દ્ર્ષ્ટાંત ન બની શકાય તે ખુંચે તેવી વાત છે, પરંતુ... પ્રેરીત ન થઇએ એ તો બહુ જ અઘરું કહેવાય. પ્રેરણાનો એક અંશ, અંતિમ શબ્દ "સ્મિત" તો અત્યારે પણ આવિસ્કૃત થઇ રહ્યો છે પરાકાષ્ટા. નિષ્કામ કર્મ સુધી પહોંચવું જોઇએ.
મુક્યું છે વિચાર કિરણ એક વહેતું
પ્રસરશે તોય જીવન સમૃધ્ધ બનશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો