મહત્વ પૂર્ણ નિર્ણય લીધા પછી,
એ -
સાચો છે કે ખોટો, યોગ્ય છે કે અયોગ્ય, મારે આવો નિર્ણય ન હોતો લેવો જોઇતો, વિકલ્પ તો હતા જ અન્ય નિર્ણય લીધા હોત તો...
આવા વિચાર કરવાથી લીધેલા નિર્ણય અંગેનો વિશ્વાસ ડગી જાય છે. વેડફેલ સમય નુકશાન પહોંચાડે છે. એ નિર્ણયનું સાચાપણું ઘટી જાય છે.
નિર્ણય તો લેવાઇ ગયો છે. .... તો, એ નિર્ણય પર અડગ રહેવું જોઇએ....
એ અડગતા અને લીધેલા નિર્ણયને સાચો સાબિત કરવાની વિચારણા એ જ (અપાવશે)
- "સફળતા"www.naazcompbloger.com
એ -
સાચો છે કે ખોટો, યોગ્ય છે કે અયોગ્ય, મારે આવો નિર્ણય ન હોતો લેવો જોઇતો, વિકલ્પ તો હતા જ અન્ય નિર્ણય લીધા હોત તો...
આવા વિચાર કરવાથી લીધેલા નિર્ણય અંગેનો વિશ્વાસ ડગી જાય છે. વેડફેલ સમય નુકશાન પહોંચાડે છે. એ નિર્ણયનું સાચાપણું ઘટી જાય છે.
નિર્ણય તો લેવાઇ ગયો છે. .... તો, એ નિર્ણય પર અડગ રહેવું જોઇએ....
એ અડગતા અને લીધેલા નિર્ણયને સાચો સાબિત કરવાની વિચારણા એ જ (અપાવશે)
- "સફળતા"www.naazcompbloger.com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો