અજ્ઞાની વ્યક્તિને ખુશ કરવો સરળ છે. વિદ્ધાન વ્યક્તિને પ્રસન્ન કરવો તેથી પણ સરળ છે પણ જે માણસમાં જ્ઞાન ન હોવા છતાં અહંકાર ભરેલો હોય તેને પ્રસન્ન કરવો બ્રહ્મા માટે પણ અસંભવ છે.

ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

શનિવાર, 25 ફેબ્રુઆરી, 2012

"સફળતા"

મહત્વ પૂર્ણ નિર્ણય લીધા પછી,
એ -
          સાચો છે કે ખોટો, યોગ્ય છે કે અયોગ્ય, મારે આવો નિર્ણય ન હોતો લેવો જોઇતો, વિકલ્પ તો હતા જ અન્ય નિર્ણય લીધા હોત તો... 
          આવા વિચાર કરવાથી લીધેલા નિર્ણય અંગેનો વિશ્વાસ ડગી જાય છે. વેડફેલ સમય નુકશાન પહોંચાડે છે. એ નિર્ણયનું સાચાપણું ઘટી જાય છે.
          નિર્ણય તો લેવાઇ ગયો છે. .... તો, એ નિર્ણય પર અડગ રહેવું જોઇએ....
          એ અડગતા અને લીધેલા નિર્ણયને સાચો સાબિત કરવાની વિચારણા એ જ (અપાવશે)
          - "સફળતા"www.naazcompbloger.com

ટિપ્પણીઓ નથી: