વિચારો એ માનસ હ્ર્દયની આરસી છે. વિચારો હમેશાં શુધ્ધ રાખવા જોઇએ. આપણે જેવું વિચરીએ છીએ એવી દુનિયા બનાવીએ છીએ. એટ્લે જ કહ્યું છે કે જીવનની ઘટના બે વખત બને છે એક વખત વિચારમાં બીજી વખત હક્કિતમાં. જો ન્યુટ્ને વિચાર્યું ન હોત કે સફરજન નીચે જ કેમ આવે છે? તો જગતને એ નિયમ મળત??? તો સારૂં સારૂં વિચાર શું ને ? આવો પ્રતિજ્ઞા કરીએ....
અજ્ઞાની વ્યક્તિને ખુશ કરવો સરળ છે. વિદ્ધાન વ્યક્તિને પ્રસન્ન કરવો તેથીપણ સરળ છે પણ જે માણસમાં જ્ઞાન ન હોવા છતાં અહંકાર ભરેલો હોય તેને પ્રસન્નકરવો બ્રહ્મા માટે પણ અસંભવ છે.
રવિવાર, 19 જાન્યુઆરી, 2014
શાયરીઓ
મિત્રો મારી શાયરીઓનું પુસ્તક તૈયાર થઇ ગયુ છે જે આપ અહીં થી વાંચી સકશો તો "ગુલ" ની શાયરી પુસ્તક વાંચવા અહિં ક્લિક કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો